Agniveer Yojana: આ સરકારી નોકરી માટે પ્રાધાન્ય મળશે અગ્નીવિરોને, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Agniveer Yojana: હજુ બે દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા ભારતના યુવા અગ્નીવિરોને અલગ અલગ સૈન્ય દળોમાં 10% અનામત તેમજ શારીરિક કસોટી ઉપરાંત ઉંમર મર્યાદામાં છૂટછાટ આપી અગ્નીવિરોને રાહત આપી હતી પણ હવે ગુજરાત સરકારે પણ યુવા મિત્રોને ખુશીના સમાચાર આપ્યા છે, તો ચાલો જાણીએ ગુજરાત સરકાર દ્વારા અગ્નીવીર યુવા મિત્રો માટે શું સારા સમાચાર … Read more