PM Awas Yojana 2024: કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ, જલ્દીથી પાકુ મકાન બનાવવા અરજી કરો
PM Awas Yojana 2024: કાલે જ ભારત સરકારની એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ જેમાં ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા આમાંથી જ એક નિર્ણય એ છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો તમારે તમારું ખુદનું પાકુ મકાન બનાવવાનું હોય તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો. ત્રણ … Read more