PM Aadhar Card Loan Yojana 2024 : ઓછા વ્યાજદરે ₹2,00,000 ની લોન લેવી હોય તો આ સરકારી યોજના દ્વારા જ લોન લેવાઈ

pm aadhar card loan yojana 2024

PM Aadhar Card Loan Yojana 2024 : સરકારી યોજના દ્વારા લોન ઓછા વ્યાજ દરે જ મળતી હોય છે તેથી જો સરકારી તમને લોનની જરૂર છે તો સૌ પ્રથમ સરકારી યોજના દ્વારા લોન મળતી હોય તો તે યોજના દ્વારા જ લોન લેવી. કારણ કે સરકારી યોજના દ્વારા લોન લેવાથી વ્યાજદર ઓછું ચૂકવવું પડતું હોય છે ઉપરાંત … Read more

PM Awas Yojana 2024: કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ, જલ્દીથી પાકુ મકાન બનાવવા અરજી કરો

PM Awas Yojana 2024

PM Awas Yojana 2024: કાલે જ ભારત સરકારની એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ જેમાં ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા આમાંથી જ એક નિર્ણય એ છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો તમારે તમારું ખુદનું પાકુ મકાન બનાવવાનું હોય તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો. ત્રણ … Read more

Ration Card Benefits: જન્માષ્ટમી નિમિતે રાશનકાર્ડ ધારકોને ચણા, તુવેરદાળ, મીઠું, ખાંડ, તેલ વગેરે સાથે આ વસ્તુ પણ મફત મળશે, જાણો આખું લીસ્ટ

Ration Card Benefits

Ration Card Benefits : જન્માષ્ટમી નિમિતે સરકારે જાહેરાત કરી છે કે રાશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા અને બાજરી સાથે સાથે તેલ, ખાંડ, મીઠું, તુવેરદાળ વગેરે પણ આપવામાં આવશે, કોને કેટલા પ્રમાણમાં મળશે તેમજ ક્યાં ક્યાં જિલ્લામાં મળશે એ તમામ માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. રાશનકાર્ડ ધારકોને આ લાભ મળશે : Ration Card Benefits ગુજરાત રાજ્ય … Read more

Nabard Dairy Loan 2024: લોન સાથે સાથે ચાર લાખ રૂપિયાની સબસીડી પણ મળશે, જાણો કેવી રીતે

Nabard Dairy Loan 2024

Nabard Dairy Loan 2024 : ભારત સરકાર આપણા દેશના બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે ખુબ ઓછા વ્યાજ દરે આત્મ નિર્ભર બનવા માટે લોન આપી રહી છે, આ યોજના દ્વારા 4-5% વ્યાજ દરે જ દસ લાખ સુધીની લોન મળે છે ઉપરાંત આ યોજના દ્વારા 3-4 લાખની સબસીડી પણ મળે છે. તો ચાલો જાણીએ આ અદભુત યોજનાની … Read more

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

Ration Card E-KYC Check

Ration Card E-KYC Check : રાશનકાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે, જે રાશનકાર્ડ ધારકો રાશનકાર્ડનું ઈ-કેવાયસી નહીં કરેલ હોય તેઓને રાશન મળતું બંધ થઈ જશે. અને જો તમે રાશન કાર્ડનું ઈ-કેવાયસીની પ્રક્રિયા કરી લીધી છે તો તમારા માટે જાણવું જરૂરી છે કે તમારા રાશનનું ઈ-કેવાયસી હજુ થઈ ગયું છે કે નહીં. તો હજુ તમે રાશનકાર્ડની … Read more

Free Silai Machine Yojana 2024: 50,000 મહીલાઓને જ મફત સિલાઈ મશીન મળશે, તમે બાકી ના રહી જતા જલ્દી અરજી કરો

Free Silai Machine Yojana 2024

Free Silai Machine Yojana 2024 : એકદમ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે મહિલાઓને, પરંતુ ફક્ત 50 હજાર મહિલાઓને જ ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે તો ઝડપથી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી આ યોજના માટે અરજી કરી દો. તો ચાલો જાણીએ આ યોજના વિશે માહિતી જેમકે, આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ, કોણ … Read more

Pashupalan Loan Gujarat: ચોમાસામાં પશુઓને સાચવવામાં મુશ્કેલી પડે છે, તો આ યોજના દ્વારા જલ્દીથી તબેલો બનાવડાવી લો.

Pashupalan loan gujarat

Pashupalan Loan Gujarat: હાલ ચોમાસુ ચાલી રહ્યું છે તેવામાં ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને પોતાના પશુઓને સાચવવા ખૂબ જ અઘરા પડે છે. કારણ કે વરસાદ પડતા જ પશુઓનો ચારો અને છાણ વગેરે દ્વારા ખૂબ જ મુશ્કેલી પડે છે. એવામાં જો પશુપાલકો પાસે પશુઓને સાચવવા માટે તબેલો હોય તો આ મુશ્કેલી સામનો કરવો પડતો નથી. તેથી … Read more

Ganga svarupa Yojana: હવે સરકારી કચેરીના ધક્કા બંધ, ઘરે બેઠા મહિને ₹1250 મળશે

Ganga svarupa Yojana

Ganga svarupa Yojana : 15,66,204 વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપા યોજના દ્વારા દર મહિને 1250 રૂપિયા ની સહાય આપવામાં આવે છે પરંતુ આ યોજનાના લાભ માટે મહિલાઓને દર વર્ષે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હતું અને આ પ્રમાણપત્ર કઢાવવા સરકારી દફતરોના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હાલ જ સરકાર દ્વારા જાહેર … Read more

SBI Stree Shakti Loan Yojana: હવે બહેનો ₹25 લાખ સુધીની લોન મેળવો એ પણ સાવ નજીવા વ્યાજ દરે, અહીંથી અરજી કરો

SBI Stree Shakti Loan Yojana

SBI Stree Shakti Loan Yojana: બ્યુટી પાર્લર, કપડા ને લગતો ધંધો, પાપડ બનાવવાનો બિઝનેસ, ખેડૂત ઉત્પાદનને લગતો કોઈ બિઝનેસ વગેરે શરૂ કરવા માટે એસબીઆઇ બેંકે અને કેન્દ્ર સરકારે સાથે મળી એક યોજના બનાવી છે આ યોજના દ્વારા મહિલાઓને ખૂબ જ ઓછા વ્યાજ દર એ રૂપિયા 25 લાખ સુધીની લોન પૂરી પાડવામાં આવે છે. SBI Stree … Read more

Manav Kalyan Yojana: નવો સુધારો, હવે ઈ-વાઉચર સાથે 500 રૂપિયા પ્રતિ દિવસ પણ આપવામાં આવશે

Manav Kalyan Yojana

Manav kalyan yojana : માનવ કલ્યાણ યોજના ને વધારે કારગર બનાવવા માટે રાજ્ય સરકારે આ યોજનામાં કેટલાક સુધારાઓ કર્યા છે. સૌથી મહત્વનો સુધારો છે કે લાભાર્થીને હવે પ્રતિ દિવસ 500 રૂપિયા અને સાધનોની ટૂલકિટની ખરીદી માટે ઈ-વાઉચર આપવામાં આવશે. તો ચાલો માનવ કલ્યાણ યોજનામાં થયેલા સુધારા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. યોજનામાં નવા સુધારા | Manav … Read more